નર્મદા નદી છલોછલ ભરાયેલી છે. બીજી તરફ હવે નર્મદા ડેમની જે મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ડેમના તમામ દરવાજા બંધ છે અને 1200 મેગાવોટનું રીવર બેડ પાવર હાઉસના 4 યુનિટ ચલાવવામાં આવે છે. જેમાંથી 28 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.