ન્યુ દિલ્હી : આ કોરોનાની મહામારીમાં ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સબોધન કરવા આવી રહ્યા છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ. તેમાં જરૂર જોડાઓ.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
— Narendra Modi (@narendramodi) October 20, 2020
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
પીએમ મોદીના રાષ્ટ્રના સંબોધનમાં શું હોઈ શકે તેનો લોકો વિચાર કરી રહ્યા છે.