ખરેખર હકીકત શું છે?
શ્રમ અને રોજગાર મંત્રાલયની ઓફિશિયલી વેબસાઇટ પર પણ આ બાબતે કોઈ નોટિફિકેશન મળ્યું નહીં. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકથી ટ્વીટ કરીને આ દાવાને ફેક કહેવામાં આવ્યો છે. તેથી સાબિત થાય છે કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
दावा:- #Whatsapp पर एक मैसेज में दावा किया जा रहा है कि बढ़ती बेरोजगारी को देखते हुए इस नवरात्र पर केंद्र सरकार बेरोजगारों को देगी घर बैठे रोजगार का मौका। #PIBFactCheck:- यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/GGjbZUtVU4
— PIB Fact Check (@PIBFactCheck) October 12, 2020